જૂનાગઢ: સરકડીયા હનુમાનજી મંદિરના મહંતની પોલીસ વિભાગ સામે નારાજગી,ફરિયાદ નહીં લેવાય તો SP કચેરીએ હનુમાન ચાલીસાના કરશે પાઠ
Junagadh City, Junagadh | Aug 28, 2025
જુનાગઢ સરકડીયા હનુમાનજી મંદિરના મહંતની પોલીસ વિભાગ સામે નારાજગી સામે આવી છે.જમીન મુદે અનેક વખત લેખિત રજૂઆત કરાઈ.પોલીસ...