રવિવારના ચાર કલાકે કરાયેલા કાર્યવાહીની વિગત મુજબ સમગ્ર જિલ્લામાં એસઆઈઆર ની કામગીરી ચાલી રહી છે. ત્યારે ધરમપુર તાલુકાના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ દ્વારા તેઓના રહેઠાણ હદ વિસ્તારમાં બી.એલ.ઓ દ્વારા કરવામાં| આવેલી કામગીરીમાં ફોર્મ ભરી રજૂ કરી દેવામાં આવ્યું હતું અને તમામ જાહેર જનતાને આનો લાભ લેવા માટે પણ ધારાસભ્ય દ્વારા નિવેદન કરવામાં આવ્યું હતું