કેશોદના સરગમ કરાઓકે ગ્રુપ દ્વારા સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંગીત સંધ્યા દર વર્ષે સરગમ કરાઓકે ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે. આ સંગીત સંધ્યા માં જુના ગીતોને યાદગાર કરવામાં આવ્યા હતા.
કેશોદ: કેશોદના લોહાણા મહાજન વાડી ખાતે સરગમ કરાઓકે ગ્રુપ દ્વારા સંગીત સંધ્યા યોજાય - Keshod News