સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકા aap નેતા સ્નેહલ વસાવા પર હુમલાની ઘટના બની હતી જેને લઈને ચકચાર મચી જવા પામી છે. ત્યારે સમગ્ર બાબત ને લઈને AAP નેતા સ્નેહલ વસાવા એ પ્રતિક્રિયા આપી હતી.
ઉમરપાડા: ઉમરપાડા તાલુકા AAP નેતા સ્નેહલ વસાવા એ હુમલાની ઘટના ને લઈને આપી પ્રતિક્રિયા - Umarpada News