આજે રાતે 8 વાગ્યાની આસપાસ દિલ્હી બ્લાસ્ટ બાદ અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા ચેકીંગ શરુ કરાયુ છે.જેમાં ઇસ્કોન ચાર રસ્તા પાસે પોલીસ દ્વારા ચેકીંગ શરુ કરાયુ છે.બ્લાસ્ટના પગલે DGP દ્વારા આદેશ આપવામાં આવ્યા છે.તેના ભાગરુપે પોલીસે ચેકીંગ શરુ કર્યુ છે.
મણિનગર: દિલ્હીમાં બ્લાસ્ટ બાદ અમદાવાદ પોલીસ સતર્ક.ઇસ્કોન રોડ પર ચેકીંગ હાથ ધરાયુ - Maninagar News