વિરમગામ: વિરમગામમાં નર્મદા મુખ્ય કેનાલમાં ન્હાવા ગયેલા બે યુવકો ડૂબ્યા
વિરમગામમાં નર્મદા મુખ્ય કેનાલમાં ન્હાવા ગયેલા બે યુવકો ડૂબ્યા વિરમગામ તાલુકાના સૌરાષ્ટ્ર શાખા નર્મદા મુખ્ય કેનાલમાં ગઈકાલે ન્હાવા ગયેલા શ્રમિક પરિવારના બે યુવકો ડૂબી જતાં તેમના મૃતદેહ આજે ગુરુવારના 3 વાગ્યાની આસપાસ વિરમગામ-સુરેન્દ્રનગર હાઈવે પર થોરીમુબારક ગામ પાસે કેનાલમાંથી મળી આવ્યા હતા. વિરમગામ નગરપાલિકાની ફાયર ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને બંને...