50 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ જે બનનાર છે અંબિકા નદી પાસે જઈને લઈને મંત્રી નરેશ પટેલ નવસારી ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ પર ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું જેના લીધે વિશેષ માહિતી મંત્રીને નરેશ પટેલે આપી હતી.