જુનાગઢ જિલ્લામાં ખેડૂતોએ યુરિયા ખાતરની અછત નહીં હોવાનું જણાવી નાયબ ખેતી નિયામક દ્વારા સ્પષ્ટતા કરાઈ છે.આજે નિવેદન આપી ખેડૂતો જોગ સંદેશ પાઠવવામાં આવ્યો છે.
જૂનાગઢ: જિલ્લામાં ખેડૂતોએ યુરિયા ખાતરની અછત નહીં હોવાનું જણાવી નાયબ ખેતી નિયામક દ્વારા સ્પષ્ટતા કરાઈ - Junagadh City News