ધ્રાંગધ્રા: શહેરમાં વાલ્મિકી વાસ માં વરસાદના કારણે વૃધ્ધ દંપતીનું કાચું મકાન ધરાશાયી મોટી જાનહાની થતા ટળી હતી
Dhrangadhra, Surendranagar | Sep 11, 2025
સતત વરસી રહેલા વરસાદના કારણે કાચા મકાનો પડવાની ઘટનાઓ સામે આવી છે તેમાં ધ્રાંગધ્રાના વાલ્મિકી વાસમાં રહેતા ભુપતભાઈ...