મંગળવારના 1 કલાકે આપેલી વિગત મુજબ ભારતીય કિસાન સંઘ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્ર બાબતે યુથ કોંગ્રેસના મીત દેસાઈએ નિવાસ્થાનેથી વિગત આપી. સર્વેની કામગીરી બાબતે થઈ રહેલા ભ્રષ્ટાચારને લઈ તેઓએ પોતાના મંતવ્ય રજૂ કર્યા.
વલસાડ: ભારતીય કિસાન સંઘ દ્વારા આપવામાં આવેલા આવેદન બાબતે યુથ કોંગ્રેસના મીત દેસાઈએ નિવાસ્થાનેથી વિગત આપી - Valsad News