દિવાળીના સપર દિવસો ની ઉજવણી કરાઈ રહી છે ત્યારે માંડવી મસ્કા ખાતે પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા ક્રાંતિ તીર્થ ખાતે દિલીપભાઈ દેશમુખ દાદા ના માર્ગદર્શન હેઠળ ભવ્ય દીપ ઉત્સવનું આયોજન કરાયું હતું 11,000 થી વધારે દીવડાવો થી ક્રાંતિતીર્થ ઝળહળી ઉઠ્યો હતો આ કાર્યક્રમમાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ શાળાના વિદ્યાર્થીઓ કોલેજના વિદ્યાર્થીઓ સહિત ઉત્સાહભેર ભાગ લીધો હતો