ધ્રાંગધ્રા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના રોડ પર કેસૂડો જોવા મળી રહ્યો છે આ કેસુડાના ઝાડ હાઇવે રોડ પર જોતાજ લોકોની નજર આ કેસુડાના ફૂલ તરફ આકર્ષિત થાય છે જેને જોઈને જ આપણને હૈયે ઠંડક મળે છે.કેસુડાના ફૂલથી સ્નાન કરવાથી તેમજ તે ફૂલથી આયુર્વેદિક ફાયદાઓ પણ છે. આ વૃક્ષના મૂળ આંખોનું તેજ વધારવામાં ઉપયોગી છે સાથે ભગવાનને પણ કેસુડાના ફૂલોથીન સંઘાર કરવામાં આવ્યો હતો