વડોદરા : દિવાળીના તહેવારોમાં આગજનીના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.ત્યારે,મકરપુરા જીઆઇડીસીમાં આવેલી બંધ કંપનીમાં આગ લાગી હતી.મકરપુરા જીઆઇડીસીની અંદર કંટ્રોલરૂમમાંથી આપણને કોલ આવ્યો હતો.ઓમજીન લાઈફ સાયન્સીસ પ્રા.લી કંપની છે.એની અંદર શોર્ટ સર્કિટના કારણે પણ બની શકે છે.અંદર ફ્રીજ હતું.ફ્રિજની અંદર કેમિકલ સ્ટોર કરેલા હતા.એમાં આગ લાગી હતી તેમ મકરપુરા જીઆઈડીસી ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર જયદાન બારોટે જણાવ્યું હતું.