આજરોજ તા. 26/12/2025 ના રોજ અમદાવાદ અને ખેડા જિલ્લા માંથી ભડીયાદ પીર ખાતે જવા નીકળેલ પદયાત્રીઓ ધોળકા ખાતે આવી પહોંચતા તેમના માટે પીર હઝરતશાહ દાદાની દરગાહ અને લિલેજપુર ખાતે હઝરત સૈયદ પીર નજમુદ્દીન બાવાની દરગાહ ખાતે રહેવા, જમવા અને મેડિકલ કેમ્પની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી.