નવસારી: દુધિયા તળાવ પાસે આવેલ રાધાકૃષ્ણ મંદિરની સામે એક અકસ્માત સર્જાયો સગીરનું થયું ઘટના સ્થળે મોત
Navsari, Navsari | Aug 25, 2025
દુધિયા તળાવ પાસે એક અકસ્માતની ઘટના બની હતી જેમાં ડીજેના વાહન ઉપરથી એક સગીર નીચે પટકાયો હતો જેને લઈને તેનું ઘટના સ્થળે...