આજે તારીખ 18/10/2025 શનિવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં કોંગ્રેસ દ્વારા આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના લીગલ સેલના અધ્યક્ષ વકીલ વ્રજ એ. શાહ દ્વારા નગરપાલિકાની કાઉન્સિલર વિરુદ્ધ પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી કરવા માટે નોટિસ જારી કરવામાં આવી છે.માહિતી મુજબ તા.17/10/2025ના રોજ દેવગઢ બારિયા નગરપાલિકાની ખાસ સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષના સભ્યો માટે જારી થયેલા વ્હીપનો ઉલ્લંઘન કરીને સભ્યને પક્ષના આદેશનું પાલન નહીં કર્યું.