ઉમરાળા: ઉમરાળા વલ્લભીપુર હાઇવે પર ઈજાગ્રસ્ત હાલતમાં યુવાન મળી આવ્યો
આજે તારીખ 25 ઓક્ટોમ્બર 2025 ના બપોરે મળતી વિગત મુજબ ઉમરાળા વલ્લભીપુર હાઇવે પર ઈજાગ્રસ્ત હાલતમાં અજાણ્યા યુવાન ઈજાગ્રસ્ત હાલત માં મળી આવ્યો હતો , ઈજાગ્રસ્ત ને પ્રથમ ઉમરાળા ત્યાર બાદ ભાવનગર ખસેડાયા હતા , યુવાનના વાલી વારસને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.