ગણદેવી: બીલીમોરા ઓવારા ખાતે મન્નતના રાજાનું વીસર્જન કરવામાં આવ્યું, મોટી સંખ્યામાં ભક્તોની જનમેદની ઉંમટી
Gandevi, Navsari | Sep 6, 2025
નવસારીમાં બીલીમોરા ના ઓવારા ખાતે મંડપના રાજાનું વિસર્જન કરવામાં આવ્યું છે. ભક્તોની મોટી સંખ્યામાં ભીડ બીલીમોરા ખાતે ઉમટી...