આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત અને તાલુકા વહીવટી તંત્ર લીમખેડા દ્વારા ભગવાન બિરસા મુંડાજીની 150 મી જન્મ જયંતી અંતર્ગત જનજાતિય ગૌરવ દિવસના ભાગરૂપે રાજ્યકક્ષા મંત્રી ત્રિકમભાઈ છાંગા તેમજ ધારાસભ્ય શહીદની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન
લીમખેડા: રાજ્યકક્ષાના મંત્રીની ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડા 150મી જન્મ જયંતી અંતર્ગત કાર્યક્રમ - Limkheda News