મહેસાણા આત્મા કચેરી ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે શાકભાજી-ફળફાળાદી તેમજ દેશી ગાયના ઘી સહિતના પ્રાકૃતિક કૃષિ પેદાશ વિતરણ કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાકૃતિક કૃષિ કરનારા ખેડૂતો દ્વારા ઉત્પાદિત વિવિધ પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ દ્વારા રૂ. ૩૪,૪૪૦ ની આવક પ્રાપ્ત થઈ હતી.