દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈભારતનાં ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા ભારત દેશનાં ૧૨ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં તા.૦૧/૦૧/૨૦૨૬ ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીનો સધન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત રાજ્યનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં