આજનો ધનતેરસના પવિત્ર દિવસને લઈને નવસારીના કાલીયાવાડી ખાતે આવેલ કમલમ કાર્યાલય ખાતે પૂજન અર્જન કરવામાં આવ્યું હતું વિષ્ણુજીનું અને મહાલક્ષ્મીજીનું પૂજન કરવામાં આવ્યું હતું માજી ધારાસભ્ય અને જિલ્લા ભાજપના અધ્યક્ષ સહિત કાર્ય.
નવસારી: કમલમ ખાતે bjp પરિવાર દ્વારા આજ રોજ ધનતેરસના પવિત્ર દિવસે શ્રી વિષ્ણુજી તથા મહાલક્ષ્મીજીની પૂજાન થયું - Navsari News