વાંદરા તાલુકાના ઉનાઈ ગામ ખાતે 26 નવેમ્બરના રોજ આદિવાસી સંસ્કૃતિ કાર્યક્રમ યોજાનાર છે. ધારાસભ્ય અનંત પટેલ દ્વારા પણ આ સમગ્ર બાબતે માહિતી અવારનવાર આપવામાં આવતી હોય છે ત્યારે ગામના યુવાનો દ્વારા પણ મોટી સંખ્યામાં આદિવાસી યુવાનો આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાઈ તેવી અપીલ કરી હતી.