સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના સૂરજપુરા પાસેથી પસાર થતી માઇનોર કેનાલમાં રાત્રીના રોજ ગાબડું પડ્યું હતું જેમાં હજ્જારો લીટર પાણીનો વેડફાટ સામે આવ્યો હતો જેના કારણે અમૂલ્ય પાણીનો ખુલ્લેઆમ વેડફાટ સામે આવ્યો છે ત્યારે તકલાદી સમારકામને લઈને ગાબડું પડ્યું હોવાનું લોકોનું અનુમાન ત્યારે ખેડૂતોના પાકને પણ નુકશાન થવાની શક્યતાઓ સેવાઈ રહી છે..