કેશોદ: અજાબ ગામે જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌશાળા તથા બીમાર પશુ પંખીઓની સારવાર માટે હોસ્પિટલ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
શેરગઢ રોડ ઉપર આવેલ સુબા પરિવારના સુરાપુરા બાપા ગોપાલ બાપા ના આશીર્વાદ સાથે તથા ટ્રસ્ટી બીપીન સુબાના ભૂદાનથી મેંદરડા ના સંત શ્રી સુખરામદાસ બાપુ ના વરદ હસ્તે ગૌશાળા તથા બીમાર પશુ પંખીઓની સારવાર માટે ફુલ ટાઈમ ડોક્ટર સાથે હોસ્પિટલનું આજે ખાતમુરત કરવામાં આવ્યું