શેરગઢ ગામે જંબો થ્રેસરના પોપલરમાં ચુંદડી આવવાથી ફસડાઇ પડતાં મોત.દુર્ધટના બાદ ઇજાગ્રસ્ત યુવતીને 108 મારફત કેશોદ સરકારી હોસ્પિટલ ખસેડાઇ.હોસ્પિટલમાં હાજર ડોકટરે યુવતીનું મોત થયાનું કર્યું જાહેર.મજૂરી કામે ગયેલાં ખુશાલીબેન અજયભાઈ દયાતર ઉં. વ. 20 થ્રેસરમાં ફસડાઈ પડતાં થયું મોત.શેરગઢ વાડી વિસ્તારમાં મગફળી કાઢવા જંબો થ્રેસર ચાલી રહ્યું હતું ત્યારે બની હતી દુર્ધટના.