કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની જગ્યા માં જવા માટેનો નીચલા દાતારથી વિલીંગ્ડન ડેમ સુધીનો રસ્તો હાલ અતિ બિસ્બાર હાલતમાં હોય હજારો ભાવિકો ઉપલા દાતાર ની જગ્યા ખાતે દર્શન કરવા જતા હોય ત્યારે ખરાબ રસ્તાને લઈને વાહન ચલાવવામાં તેમજ ચાલીને જવામાં પણ મુશ્કેલી પડતી હોય ભાવિ ભક્તોને લઈને જતી રિક્ષાઓ પલટી જવાની સંભાવના હોય તેમ જ અનેક બાઈક ચાલકો પણ સ્લીપ થયાની ઘટનાઓ બની છે ત્યારે સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા નુ નિવેદન સામે આવ્યું છે.