મુખ્યમંત્રીના માર્ગદર્શનથી અમદાવાદ ઝોનમાં રસ્તા કામોની આકસ્મિક તપાસ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના માર્ગદર્શન હેઠળ રસ્તાના કામોની ગુણવત્તા ચકાસવાના નિર્ણયનો અમદાવાદમાં ત્વરિત અમલ થયો છે. મહાનગરપાલિકાઓ બાદ આજે શનિવારના 2 વાગ્યાની આસપાસ અમદાવાદ ઝોનના પ્રાદેશિક કમિશનરશતથા ઉચ્ચ અધિકારીઓએ બારેજા, સાણંદ, વિરમગામ અને ડાકોર નગરપાલિકાઓમાં રોડ રિસર્ફેસિંગ કામોની...