વઢવાણ: મ્યુનિસિપલ કમિશનર ડો.નવનાથ ગવ્હાણે મધ્યરાત્રીએ શહેરી વિસ્તારમાં ચાલતી રોડ-રસ્તા મરામતની કામગીરીનું જાત નિરીક્ષણ કર્યુ
Wadhwan, Surendranagar | Jul 15, 2025
સુરેન્દ્રનગર શહેર-મહાનગરપાલિકા વિસ્તારમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલ રસ્તાઓના મરામતની કામગીરી હાથ ધરાઈ છે. મહાનગરપાલિકા...