માં નર્મદા અને મહાદેવજીના આશિર્વાદ થી નર્મદા બચાવો જીવન બચાવો ના સંકલ્પ સાથે માં નર્મદા સંગમની પવિત્રતા, સ્વચ્છતા, સંરક્ષણ અને સરકારને "નર્મદા રિવર પ્રોટેક્શન એક્ટ" બનાવવા માટેની સદબુદ્ધિ મળે તેવા ઉદ્દેશ્ય થી માં નર્મદા શિવસાગર સંગમ પરિક્રમા દ્વિતીય સંકલ્પ.