આજ રોજ દિલ્હી મુકામે બનેલ વિસ્ફોટની ઘટનાને લઈને જામનગર જિલ્લામાં પોલીસ અધ્યક્ષ રવિ મોહન સૈનિક સાહેબની સૂચના થી જામનગર શહેરમાં પોલીસ દ્વારા ચુસ્ત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે વાત કરવામાં આવે તો શહેરના લાલપુર ચોકડી સહિતના વિસ્તારોમાં એલસીબી એસઓજી પોલીસ દ્વારા ચેકિંગની કાર્યવાહી આધરોમાં આવી રહી છે વાહન ચેકિંગ સહિતની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે