માંડવી મુન્દ્રા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને કચ્છ કલેક્ટર આનંદ પટેલ સહિત મહાનુભાવોના વરદહસ્તે સનદ વિતરણ કરાયું માત્ર સનદ જ નહીં પણ પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ તમામ ૧૮૧ લાભાર્થીઓને ઘરનું ઘર બનાવવા મંજૂરી હુકમ અપાયાકચ્છના માંડવી શહેર ખાતે વિચરતી વિમુક્ત મારવાડી બાવરી સમાજના ૧૮૧ લાભાર્થીઓને સનદ વિતરણ કરીને જમીનની માલીકીના રહેણાંક હક્કો એનાયત કરવામાં આવ્યા હતા.