વિરમગામ શહેરમાં આરોગ્યને નુકસાન કરે તેવા અખાદ્ય પદાર્થ વેચાણ કરતા દુકાનદાર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માંગ,વિરમગામ શહેરમાં ગોલવાડી દરવાજા અંદર આવેલા બુધાભાઈ ભજીયાવાળા ના નામથી મીઠાઈ ફરસાણની દુકાને થી મોતિયા લાડુ ખરીદી કરતા ક્ષારી ફુગવાળા નિકળતા ગ્રાહક દ્વારા ફૂડ એન્ડ સેફ્ટી સહિત નગરપાલિકા,મામલતદાર,તાલુકા હેલ્થ કચેરીમાં દુકાનદાર વિરુદ્ધ કાર્યવાહી કરવા...