મેઘરજ: સામાજિક એકતા જાગૃતિ મિશન દ્વારા મામલતદારને આવેદન આપી ખેડૂતો ને ખાતર માટે પડતી મુશ્કેલીને લઈને રજૂઆત કરી #jansamasya
Meghraj, Aravallis | Aug 22, 2025
આજ રોજ તારીખ 22/08/2025 ના રોજ સામાજિક એકતા જાગૃતિ મિશન સંગઠન ના ગુજરાત શહ પ્રભારી શ્રી એડ. કિર્તીરાજ એમ પંડ્યા, વાગડ...