કેશોદ પોલીસ મથકે કૃપાલ પ્રફુલ ગોહેલ એ જાહેર કરેલ કે પોતાના મૃતક પિતા પ્રફુલ ઉંમર વર્ષ 52 ને બે ત્રણ વર્ષથી મગજની આંચકી બીમારી હોય અને જેના લીધે મગજમાં સતત દુખાવો રહેતા હોય જેનાથી કંટાળી પોતાની મેળે ઝેરી દવા મોત નીપજાનું ઝાડ કરતા પોલીસે ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી છે