ધનસુરા: છેલ્લા 15 વર્ષથી પાવાગઢ થી ચાલી ને રણુજા જતો સંઘ ધનસુરા આવી પહોંચ્યો ,52 ગજની ધજા લઈને 50 થી વધુ લોકો ચાલતા નીકળ્યા
Dhansura, Aravallis | Aug 13, 2025
પંચમહાલ જિલ્લાના ખરખરી ના મુવાડા ગામના લોકો દર વર્ષે ખરખરી થી ચાલી ને રણુજા ભગવાન રામાપીર ના દર્શન કરવા જતા હોય છે...