વંથલી ગરપાલિકા દ્વારા રાજ્યપાલના પરિપત્રનો ઉલાળ્યો કરવામાં આવ્યો છે.આજે રાષ્ટ્રગીતના 150 વર્ષ પૂર્ણ થતા રાષ્ટ્રગીતના સન્માનમાં કાર્યક્રમનો આદેશ કરાયો હતો.સવારે 9.30 થી સાંજે 5:10 સુધી કામગીરી કરવા હુકમ કરાયો છે.સમયસર એકપણ ચેમ્બરમાં અધિકારી કે પદાધિકારીઓ ન દેખાયા, ખાલીખમ ચેમ્બરમાં લાઈટો અને પંખા પણ ચાલુ જોવા મળ્યા હતા.પાલિકા પ્રમુખ રાકેશ ત્રાંબડિયા પરિપત્રથી અજાણ હોવાની વાત કરી હતી.વિપક્ષે અધિકારીઓ અને પદાધિકારીઓની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે.