આઇ.સી.ડી.એસ. ખાતા હેઠળના નિવૃત આંગણવાડી કાર્યકરો/તેડાગરના ઝડપી ગ્રેજ્યુઇટી ચુકવણા અર્થે તા:૧૮,૧૯ નવેમ્બર ૨૦૨૫, મંગળવાર અને બુધવારના રોજ સવારે ૧૦.૩૦ થી ૦૫:૦૦ કલાક સુધીમાં અરજીઓ સ્વીકારવામાં આવશે. જે ધ્યાને લઇ અત્રેના દાહોદ જિલ્લાના ગ્રેજ્યુઇટીના ચુકવણા બાકી રહેલ નિવૃત આંગણવાડી કાર્યકરો/તેડાગર પોતાના જરૂરી સાધનીક કાગળ