ગીર સોમનાથ જિલ્લા મથક વેરાવળ ખાતે 2 દિવસ અગાઉ ગંભીર મકાન દુર્ઘટના બની હતી. જેમાં મકાન ધરાશાયી થતા 3 લોકોના મૃત્યુ નીપજ્યા હતા.જેને પગલે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ અસરગ્રસ્ત લોકોની મુલાકાત લઈ મુખ્યમંત્રીને પત્ર લખી સહાય ચૂકવવા માંગ કરી છે.કાર્યલય ખાતેથી તેમણે આપી પ્રતિક્રિયા