Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse

સોમનાથના ધારાસભ્યએ મકાન દુર્ઘટનામાં મૃત્યુ પામનાર 3 લોકોને સહાય ચૂકવવા મુખ્યમંત્રીને લખ્યો પત્ર,કાર્યાલયથી આપી વિગતો

Veraval City, Gir Somnath | Oct 8, 2025
ગીર સોમનાથ જિલ્લા મથક વેરાવળ ખાતે 2 દિવસ અગાઉ ગંભીર મકાન દુર્ઘટના બની હતી. જેમાં મકાન ધરાશાયી થતા 3 લોકોના મૃત્યુ નીપજ્યા હતા.જેને પગલે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ અસરગ્રસ્ત લોકોની મુલાકાત લઈ મુખ્યમંત્રીને પત્ર લખી સહાય ચૂકવવા માંગ કરી છે.કાર્યલય ખાતેથી તેમણે આપી પ્રતિક્રિયા

MORE NEWS

No related stories for this location.

સોમનાથના ધારાસભ્યએ મકાન દુર્ઘટનામાં મૃત્યુ પામનાર 3 લોકોને સહાય ચૂકવવા મુખ્યમંત્રીને લખ્યો પત્ર,કાર્યાલયથી આપી વિગતો - Veraval City News