મહેમદાવાદ: શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન ખાતે પવિત્ર સંકટચોથે સાયનકાલે ગજાનંદ મહારાજને સંધ્યાર્ચન સાથે દીપ આરતીનો ભક્તોને દર્શનલાભ
Mehmedabad, Kheda | Jul 14, 2025
મહે. શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન ખાતે આજે પવિત્ર સંકટચોથ ને લઈને સાંજે સાયનકાલે ગજાનંદ મહારાજને સુંદર શણગાર કરી...