મેંદરડા રાજગોર બ્રાહ્મણ સમાજનો યુવાન મધમાખી ઉછેર સહિત ની વિવિધ વિગતો લોકો સુધી પહોંચાડવા યુવા ગ્રામોદ્યોગ વિકાસ યોજના અંતર્ગત ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC) દ્વારા માસ્ટર બીકીપર ટ્રેનર મેંદરડા રાજગોર બ્રાહ્મણ સમાજ ના મયુર કુમાર મહેતાના માર્ગદર્શન હેઠળ પોરબંદર ખાતે દસ દિવસ માટે મધમાખી પાલન અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો આ તાલીમ દરમ્યાન મધમાખી પાલન,મધ ઉત્પાદન, માર્કેટિંગ-વેચાણ તેમજ સરકાર ની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવેલ હતી