વિસાવદરની મામલતદાર કચેરીમાં છેલ્લા ધણા વર્ષોથી આધાર કાર્ડ ની 18 +ની કામગીરી સદન બંધ છે જેના કારણે લોકો માનસિક વિકલાંગ તેમજ શારીરિક વિકલાંગ પણ ઘણા લોકો આધાર કાર્ડ થી વંચિત રહી ગયા છે તો આ બાબતે વહેલી તકે આધાર ની 18 પ્લસ કામગીરી શરૂ થાય તેવી લોક માંગ ઉઠી છે