સુઈગામ: સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ અને એકતાનો માહોલ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ અને એકતાનો માહોલ જોવા મળ્યો છે. બાર એસોસિયેશનની આ નિમણૂક બારની એકતા, સંગઠનશક્તિ અને વકીલ સમાજની સામૂહિક સમજદારીનો ઉત્તમ દાખલો પૂરું પાડે છે.તાજેતરમાં યોજાયેલી બેઠક દરમિયાન કોઈપણ પ્રકારના વાદવિવાદ વગર સર્વસંમતિથી નવી કારોબારી રચાઈ હતી