કોયલાણા નજીક જેતપુર - સોમનાથ નેશનલ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત.કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતાં 2 બાળકો સહિત 5 લોકો ઇજાગ્રસ્ત.અકસ્માતમાં કારમાં સવાર પતિ - પત્ની અને 2 બાળકો સહિત 5 ન પહોંચી ગંભીર ઇજા.નેશનલ હાઇવે પર રિસર્ફેસિંગ કામગીરી ચાલું હોય કેશોદ થી સોમનાથ તરફ જતો રોડ વનવે કરાતાં ફોર્ચ્યુનર કાર અને ટ્રક વચ્ચે સર્જાયો હતો ગમખ્વાર અકસ્માત.અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફત કેશોદ સરકારી હોસ્પિટલ ખસેડ્યા.