દાંતા: અંબાજી નજીકના કોટેશ્વર મહાદેવ મંદિરે બરફના શિવલિંગ બનાવી અમરનાથ મહાદેવની પ્રતિકૃતિ બનાવાઈ, લોકો દર્શને ઉમટ્યા
Danta, Banas Kantha | Aug 11, 2025
અંબાજી નજીક પ્રાચીન કોટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં સરસ્વતી નદીનું ઉદગમ સ્થળ પણ માનવામાં આવે છે ત્યાં આજરોજ...