આણંદના અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ઋતુરાજ દેસાઈ (G.A.S) ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ના રર માં અધિનિયમની કલમ-૩૭(૪) અન્વયે મળેલ સત્તાની રૂએ આણંદ જીલ્લાની હદ વિસ્તારમાં આવતી તમામ સરકારી કચેરીઓએ જાહેર જનતાને ગેરમાર્ગે દોરી પૈસા પાડવવા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાના ઇરાદાઓ ધરાવતી વ્યક્તિઓએ તમામ સરકારી કચેરીઓના મુખ્યગેટની આસપાસના ૧૦૦ મીટર ત્રિજયાના વિસ્તારમાં ઉભા રહેવા ઉપર તેમજ પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.