ચોટીલા: વડાળી અને ભેટસુડામાં મોરના વીજકરંટથી મોત અંગે પુરાવાનો નાશ કરનાર પવનચક્કીના ૭ કર્મચારીઓની અટકાયત
Chotila, Surendranagar | Jul 29, 2025
ચોટીલા તાલુકાના વડાળી અને ભેટસુડા ગામે વિજકરંટ લાગતા ૬ રાષ્ટ્રીય પક્ષી મોરના મોત થવા મામલે મોરના વિજ કરંટથી મોત અંગેના...