બેચરાજી: શરદપૂનમ ના પર્વ નિમિત્તે બહુચરાજી ખાતે માં બહુચરની ભવ્ય પાલખીયાત્રા નીકળી,હજારો ભક્તો માતાજીની પાલખી યાત્રામાં જોડાયાં
Becharaji, Mahesana | Oct 17, 2024
આજરોજ આસો સુદ પૂનમ એટલે કે શરદ પૂનમના દિવસે બેચરાજી ખાતે આવેલ શક્તિપીઠ બહુચરાજી માતાજીની ભવ્ય પાલખીયાત્રા નીકળી...