વડોદરા વિભાગ દ્વારા આણંદ–ગોધરા સેક્શન પર ટ્રેનોની મહત્તમ ઝડપ સફળતાપૂર્વક વધારીને 110 કિમી પ્રતિ કલાક કરવામાં આવી છે. આ નિર્ણયથી રેલ સેક્શનની ક્ષમતા વધશે તેમજ સમય બચત થવાથી મુસાફરોને લાભ થશે.
વડોદરા પૂર્વ: આણંદ-ગોધરા સેક્શન પર ટ્રેનોની સ્પીડ 110 કિમી પ્રતિ કલાક સુધી વધારી - Vadodara East News