સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, વાંસદા ખાતે તા. 15/12/2025ના રોજ કોલેજની IQAC અંતર્ગત સપ્તધારા અન્વયે સામુદાયિક સેવા ધારા અને રાષ્ટ્રીય સેવા યોજના (NSS)ના સંયુક્ત ઉપક્રમે “કૂતરા કરડવાથી બચવા માટે વિદ્યાર્થી જાગૃત્તિ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું હતું.